તેલુગુ સાહિત્ય

હેમલતા તેન્નાટી

હેમલતા તેન્નાટી (જ. 15 નવેમ્બર 1938, નિમ્માલુલુ, જિ. ક્રિશ્ર્ના, આંધ્રપ્રદેશ) : તેલુગુ લેખિકા. સામાન્ય રીતે તેઓ લતા તરીકે જાણીતાં છે. તેઓ વિજયવાડામાં સ્થાયી થયાં. તેમણે પરંપરાગત શિક્ષણ મેળવ્યું નથી, પરંતુ ખાનગી શિક્ષકો દ્વારા તેમણે તેલુગુ અને સંસ્કૃત સાહિત્યનો અભ્યાસ કર્યો હતો. ઘણી નાની વયે તેમણે ‘શિલાહૃદયમ્’ નામક નાટિકા આપી, જે…

વધુ વાંચો >