ગિરીશભાઈ પંડ્યા
ક્વેસ્ટા
ક્વેસ્ટા : ભૂમિ-આકારનો એક લાક્ષણિક પ્રકાર. મૂળ સ્પૅનિશ શબ્દ. ભૂમિ-આકારની બે બાજુઓના ઢોળાવના ઓછાવત્તા પ્રમાણ માટે પ્રયોજાતો ભૂપૃષ્ઠશાસ્ત્રીય એકમ (geomorphological unit). જે ભૂમિ-આકારમાં એક બાજુનો ઢોળાવ આછો ઢળતો હોય અને ખડક સ્તરોની નમનદિશા પણ ઢોળાવતરફી હોય અને બીજી બાજુનો ઢોળાવ સમુત્પ્રપાત(scarp)ની જેમ ઉગ્ર હોય એવા ભૂમિ-આકારના ઢોળાવો માટે આ શબ્દ…
વધુ વાંચો >ક્ષેત્રીય ભૂસ્તરશાસ્ત્ર
ક્ષેત્રીય ભૂસ્તરશાસ્ત્ર (field geology) : આર્થિક ઉપયોગિતાની ર્દષ્ટિએ ખડક-ખનિજ દ્રવ્યોની પ્રાપ્તિ માટે થતો ક્ષેત્ર-અભ્યાસ. ભૂસ્તરશાસ્ત્રના વિષયનો ક્ષેત્રીય અભ્યાસ ભૂપૃષ્ઠના ખડકો અને ખનિજો સાથે વિશેષત: સંકળાયેલો છે. કોઈ પણ સ્થળની કોઈ પણ પ્રકારની ભૂસ્તરીય માહિતી માટે તે સ્થળનું નકશાકાર્ય અને તેનો તલસ્પર્શી અહેવાલ, એ પાયાનાં અંગો બની રહે છે. ખડક-ખનિજોની ગુણાત્મક…
વધુ વાંચો >ખગારિયા
ખગારિયા (Khagaria) : બિહાર રાજ્યનો જિલ્લો તથા જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : 25° 30´ ઉ. અ. અને 86° 29´ પૂ. રે. વિસ્તાર : 1485.8 ચો.કિમી. તેની ઉત્તરે દરભંગા અને સહરસા, પૂર્વ તરફ માધેપુરા અને ભાગલપુર, દક્ષિણ તરફ ભાગલપુર, મુંગેર અને બેગુસરાઈ તથા પશ્ચિમ તરફ બેગુસરાઈ અને સમસ્તીપુર જિલ્લા આવેલા છે. ભૂપૃષ્ઠ-જળપરિવાહ…
વધુ વાંચો >ખડક-સહજાત અને ખડકોત્તર નિક્ષેપો
ખડક-સહજાત અને ખડકોત્તર નિક્ષેપો (syngenetic deposits) : ખડકોની ઉત્પત્તિની સાથે સાથે જ ઉત્પન્ન થતા ખનિજ-નિક્ષેપો. દા.ત., મૅગ્માજન્ય નિક્ષેપો કે અલ્ટ્રાબેઝિક અગ્નિકૃત ખડકો સાથે સ્ફટિકીકરણ પામતા ક્રોમાઇટ નિક્ષેપો. ખડકોની ઉત્પત્તિ થઈ ગયા બાદ ગમે ત્યારે તૈયાર થઈ ખડકો સાથે સહયોગ પામતા નિક્ષેપો. તેને ખડકપશ્ચાત્ નિક્ષેપો પણ કહે છે; દા.ત., કણશ: વિસ્થાપન…
વધુ વાંચો >ખડકો (વૈજ્ઞાનિક માહિતી)
ખડકો (વૈજ્ઞાનિક માહિતી) : પૃથ્વીની સપાટી પરનું શિલાવરણ. ભૂસ્તરશાસ્ત્રના સમગ્ર અભ્યાસ અર્થે પૃથ્વીને શિલાવરણ (lithosphere), જલાવરણ અને વાતાવરણ એ પ્રમાણે ત્રણ વિભાગોમાં વહેંચી શકાય. ખડકોના તલસ્પર્શી અભ્યાસ માટે શિલાવરણની માહિતી અગત્યની બની રહે છે. પૃથ્વીનો પોપડો અર્થાત્ ભૂપૃષ્ઠ જે વિવિધ પ્રકારના ખડકોથી બનેલો વિભાગ છે તેને શિલાવરણ તરીકે ઓળખવામાં આવે…
વધુ વાંચો >ખનિજ-ઇંધન
ખનિજ-ઇંધન (mineral fuels) : કુદરતમાં મળી આવતાં ઇંધનરૂપ ખનિજો જુદી જુદી રીતે ઉપયોગમાં લઈને તેમાંથી ઊર્જા ઉત્પન્ન કરી શકાય છે. ખનિજ-ઇંધનોમાં કોલસો, કુદરતી વાયુ, ખનિજતેલ (પેટ્રોલિયમ) અને તેની પેદાશો, યુરેનિયમ-થોરિયમ ધરાવતાં ખનિજોનો સમાવેશ થાય છે. ગિરીશભાઈ પંડ્યા
વધુ વાંચો >ખનિજકારકો
ખનિજકારકો (mineralizers) : કેટલાંક ખનિજોની ઉત્પત્તિ માટે જવાબદાર પરિબળ. મૅગ્માજન્ય જળ અને મૅગ્માજન્ય વાયુબાષ્પ, વિશેષે કરીને જ્યારે દ્રાવણ-સ્વરૂપમાં હોય ત્યારે તે મૅગ્માની ઘટ્ટતા અને તાપમાન બંનેને નીચાં લાવી મૂકે છે, સ્ફટિકીકરણ થવામાં મદદરૂપ બને છે અને મૅગ્મામાંનાં ઘટકદ્રવ્યોમાંથી ખનિજો તૈયાર થવામાં અનુકૂળતા કરી આપે છે. ખનિજકારકોના સંકેન્દ્રણ દ્વારા વાયુરૂપ બાષ્પજન્ય…
વધુ વાંચો >