The Indian Rebellion of 1857 – a major uprising in India in 1857–58 against the rule of the British East India Company

અઢારસો સત્તાવન(1857)નો સ્વાતંત્ર્યસંગ્રામ

અઢારસો સત્તાવન(1857)નો સ્વાતંત્ર્યસંગ્રામ બ્રિટિશ શાસન વિરુદ્ધ હિંદી લશ્કરના સિપાઈઓએ કરેલો બળવો. બરાકપુર છાવણીની 34મી પલટણના મંગલ પાંડેએ અંગ્રેજ અધિકારીઓ પર ગોળીબારો કર્યા. મેરઠના હિન્દી સૈનિકોએ 10મી મે 1857ના રોજ કેટલાક અંગ્રેજોની હત્યા કરીને બળવાની શરૂઆત કરી. ગુજરાતમાં : ભારતમાં 1857ના વિપ્લવ માટેનાં લગભગ બધાં જ પરિબળો અને કારણો ગુજરાતના વિપ્લવમાં…

વધુ વાંચો >