Sir Kariamanikkam Srinivasa Krishnan-an Indian physicist-his mentor C. V. Raman was awarded the 1930 Nobel Prize in Physics.
કૃષ્ણન્ કારેઆમ્માનીકમ્ શ્રીનિવાસ (સર)
કૃષ્ણન્, કારેઆમ્માનીકમ્ શ્રીનિવાસ (સર) (જ. 4 ડિસેમ્બર 1898, વત્રપ, રામનાડ જિલ્લો, તામિલનાડુ; અ. 14 જૂન 1961) : દિલ્હીની ‘રાષ્ટ્રીય ભૌતિકી પ્રયોગશાળા’(NPL)ના પ્રથમ નિયામક અને પ્રખર ભૌતિકશાસ્ત્રી. પ્રાથમિક શિક્ષણ તેમના જન્મસ્થળ વત્રપ ગામમાં, માધ્યમિક શિક્ષણ શ્રી વિલ્લીપુત્તુરની ‘હિંદુ હાઈસ્કૂલ’માં અને કૉલેજ શિક્ષણ ‘ક્રિશ્ચિયન કૉલેજ’ અને કોલકાતાની ‘યુનિવર્સિટી કૉલેજ ઑવ્ સાયન્સ’માં લીધું.…
વધુ વાંચો >