Shyamal Gangapadhyay-a prominent Bengali novelist-short story writer-editor- born at Khulna (Present day Bangladesh).

ગંગોપાધ્યાય, શ્યામલ

ગંગોપાધ્યાય, શ્યામલ (જ. 25 માર્ચ 1933, ખુલના, બાંગ્લાદેશ; અ. 24 સપ્ટેમ્બર 2001, કોલકાતા) : પ. બંગાળના જાણીતા નવલકથાકાર તથા વાર્તાકાર. તેમને તેમની નવલકથા ‘શાહજાદા દારાશુકો’ માટે 1993ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો. તેમણે બેલૂરમાં ભઠ્ઠીના મજૂર તરીકે જીવનનો આરંભ કર્યો હતો. પછી શાળાના શિક્ષક અને પત્રકાર બન્યા. છેલ્લે એક…

વધુ વાંચો >