Shripad Krishna Kolhatkar-A famous Marathi writer-a playwright-critic-humorist-a pioneer in the field of humor-literary criticism.

કોલ્હટકર, શ્રીપાદ કૃષ્ણ

કોલ્હટકર, શ્રીપાદ કૃષ્ણ (જ. 29 જૂન 1871, બુલઢાણા; અ. 1 જૂન 1934, પુણે) : વિખ્યાત મરાઠી લેખક. તે નાટકકાર, વિવેચક અને હાસ્યકાર હતા. મૂળ વતન રત્નાગિરિ જિલ્લાનું નેવરે ગામ. પિતા કૃષ્ણરાવ. શરૂઆતનું શિક્ષણ અકોલા ખાતે, જ્યાં તેમણે કિર્લોસ્કર નાટક મંડળીનાં નાટકો જોયાં હતાં. 1888માં મૅટ્રિક પાસ થયા. ઉચ્ચ શિક્ષણ પુણે…

વધુ વાંચો >