Ritusamhara – a medium length Sanskrit poem attributed to Kalidasa

ઋતુસંહાર

ઋતુસંહાર : મહાકવિ કાલિદાસરચિત ઊર્મિકાવ્ય. તેના છ સર્ગોમાં કુલ 144 શ્લોકો છે. તેમાં અનુક્રમે ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમંત, શિશિર અને વસંત એ છ ઋતુઓનું સુંદર કવિત્વમય વર્ણન પ્રાપ્ત થાય છે. વિભિન્ન ઋતુચિત્રોનો આ આલેખ પ્રકૃતિની માનવમન ઉપર થતી અસર વ્યક્ત કરે છે, જેમાં સૃષ્ટિસૌંદર્ય અને માનવહૃદયની ઊર્મિઓનું સુભગ સંયોજન સધાયું…

વધુ વાંચો >