Khedawada Temple-Among the temples built during Solanki period in Gujarat-located in Khedawada village-Sabarkantha district.

ખેડાવાડાનું મંદિર

ખેડાવાડાનું મંદિર : ગુજરાતમાં સોલંકીકાળમાં બંધાયેલાં મંદિરો પૈકી સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર તાલુકાના ખેડાવાડા ગામમાં આવેલું પંચાયતન મંદિર. આ પ્રકારનાં મંદિરોમાં મધ્યના મુખ્ય મંદિરની જગતીના ચાર છેડે એક એક નાના મંદિરની રચના જોવામાં આવે છે. ચાર ખૂણે અનુક્રમે શિવ, સૂર્ય, પાર્વતી અને વિષ્ણુનાં મંદિરો હોવાનું જણાય છે જ્યારે વચ્ચે દક્ષિણાભિમુખ મંદિર…

વધુ વાંચો >