Khadiradi Vati-an ayurvedic-herbal remedy used for mouth ulcer-pharyngitis and other diseases of teeth- gums tongue and throat.
ખદિરાદિવટી
ખદિરાદિવટી : આયુર્વેદિક ઔષધ. સફેદ ખેરના ક્ષાર તથા વિટ્-ખદિરના ક્ષારનો ક્વાથ બનાવી ગાળી ફરી ઉકાળતાં ઘટ્ટ થાય ત્યારે તેમાં સફેદ ચંદન, પદ્મકાષ્ઠ, ખસ, મજીઠ, ધાવડીનાં ફૂલ, નાગરમોથ, પુંડરીકકાષ્ઠ, જેઠીમધ, તજ, ઇલાયચી, તમાલપત્ર, નાગકેસર, લાખ, રસવંતી, જટામાંસી, ત્રિફલા, લોધ્ર, વાળો, હળદર, દારુહળદર, પ્રિયંગુ, એલચો, લાજવંતી, કાયફળ, વજ, જવાસો, અગર, પતંગ, સોનાગેરુ…
વધુ વાંચો >