Gram Dakshinamurti-a pioneering rural education institute founded by educator Nanabhai Bhatt to bring educational reform.
ગ્રામદક્ષિણામૂર્તિ
ગ્રામદક્ષિણામૂર્તિ : 1938માં ભાવનગર પાસે આંબલા ગામમાં નાનાભાઈ ભટ્ટ દ્વારા સ્થાપવામાં આવેલી સંસ્થા. 1910માં ભાવનગરમાં દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવન સ્થાપી શિક્ષણમાં ચારિત્ર્યઘડતરને અને વિદ્યાર્થીને મહત્વનું સ્થાન આપનાર નાનાભાઈ ભટ્ટ દેશમાં જાણીતા કેળવણીકાર હતા. ગાંધીવિચારે રાષ્ટ્રીય કેળવણી દ્વારા ગ્રામવિકાસની અનિવાર્યતા પ્રતીત થતાં તેમણે એકલાએ દક્ષિણામૂર્તિ સંસ્થા સ્થાપીને પ્રસ્થાન કર્યું હતું. આ સંસ્થા મૂળમાં…
વધુ વાંચો >