Ganaan Parasarak-A magazine for the educated published by the Parsis from the early days of Gujarati journalism.

ગનેઆન પરસારક (જ્ઞાનપ્રસારક)

ગનેઆન પરસારક (જ્ઞાનપ્રસારક) : ગુજરાતી પત્રકારત્વના આરંભકાળના સમયનું, પારસીઓ દ્વારા પ્રગટ થતું શિક્ષિતો માટેનું ચોપાનિયું. દાદાભાઈ નવરોજીએ પોતાના મિત્રો સાથે મળીને જ્ઞાન પ્રચારક મંડળીની સ્થાપના કરી. 1849ની પહેલી જુલાઈએ ‘ગનેઆન પરસારક’ નામનું એક ચોપાનિયું પ્રગટ કર્યું એના પર આ જ નામ લખાતું, છપાતું અને બોલાતું એમાંય અક્ષરનો ઉપયોગ કરવામાં આવતો…

વધુ વાંચો >