Dīn-i-Ilāhī – a new syncretic religion or spiritual leadership program propounded by the Mughal emperor Akbar.

ઇલાહી સન

ઇલાહી સન : મુઘલ બાદશાહ અકબરે શરૂ કરેલ સન. મુઘલ બાદશાહ અકબરે ‘દીન-એ-ઇલાહી’ નામે નવો પંથ સ્થાપ્યા પછી ઇસ્લામ સાથે સંકળાયેલ હિજરી સનને સ્થાને પોતાના નવા પંથને અનુરૂપ નવી ઇલાહી સન શરૂ કરી, જે ‘તારીખ-એ-ઇલાહી’ને નામે પણ ઓળખાય છે. અકબરે પોતાના રાજ્યકાલના 29મા વર્ષે (1584માં) એ દાખલ કરેલી, પરંતુ તેનો…

વધુ વાંચો >