Deendayal Upadhyaya-politician-proponent of integral humanism ideology-leader of the political party BJS-the forerunner of BJP

ઉપાધ્યાય, દીનદયાળ

ઉપાધ્યાય, દીનદયાળ (જ. 25 સપ્ટેમ્બર 1916, ધનકિયા ગામ, રાજસ્થાન, ભારત; અ. 11 ફેબ્રુઆરી 1968, મુગલસરાઈ, ઉત્તરપ્રદેશ) : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ પ્રચારક અને જનસંઘના અગ્રણી નેતા. પિતા ભગવતીપ્રસાદ. તેમની ખૂબ નાની વયે માતા-પિતાનું અવસાન થવાથી તેમનો ઉછેર મોસાળમાં થયો. અભ્યાસમાં તેઓ ઘણા તેજસ્વી હતા અને હંમેશાં પ્રથમ સ્થાને રહેતા હોવાથી…

વધુ વાંચો >