Contempt of Court Act

અદાલતના અનાદરનો કાયદો

અદાલતના અનાદરનો કાયદો : ભારતના બંધારણ મુજબ સુપ્રીમ કૉર્ટ અને દરેક હાઈકૉર્ટને પોતાના અનાદર માટે સજા કરવાની સત્તા અંગેનો કાયદો. દરેકનો વિના અવરોધે ન્યાય મળે અને ન્યાયના કામમાં કૉર્ટની સત્તા પ્રત્યે કોઈ પણ પ્રકારે હસ્તક્ષેપ થાય નહિ તે માટે આવી સત્તા જનહિતાર્થે જરૂરી ગણાઈ છે. ભારતનું ન્યાયતંત્ર બ્રિટિશ ન્યાયપ્રણાલિકા ઉપર…

વધુ વાંચો >