Atulananda Goswami-A prominent figure in Assamese literature-storyteller-translator-winner of the Assam Valley Sahitya Prize.

ગોસ્વામી, અતુલાનંદ

ગોસ્વામી, અતુલાનંદ (જ. 1 મે 1935, કોકિલા આધારસત્ર, રંગદોઈ, જિ. જોરહટ, આસામ; અ. 27 જુલાઈ 2022, ગુવાહાટી) : અસમિયા વાર્તાકાર. તેમના પિતાનું નામ નરેન્દ્રનાથ અને માતાનું નામ કામદાદેવી હતું. તેમણે 1957માં બી.એસસી.ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. તે પછી બી.એ.ની ડિગ્રી મેળવી. તેમનાં લગ્ન અનિમા સાથે થયાં હતાં. તેઓ અંગ્રેજી, હિંદી,…

વધુ વાંચો >