Aryanaitik Natak Samaj: (1915 to 1950) : The leading drama society of old Gujarati theatre.

આર્યનૈતિક નાટક સમાજ

આર્યનૈતિક નાટક સમાજ: (1915થી 1950) : જૂની ગુજરાતી રંગભૂમિની અગ્રગણ્ય નાટક મંડળી. એની સ્થાપના 1915માં નકુભાઈ કાળુભાઈ શાહે કરેલી. વડોદરામાં એ નાટકમંડળી સ્થપાઈ હોવા છતાં મોટે ભાગે એનાં નાટકો મુંબઈમાં જ ભજવાતાં હતાં. એ માટે મુંબઈમાં બાલીવાલા ગ્રાન્ડ થિયેટર રાખેલું. આમ છતાં એ નાટકમંડળી ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં પણ વારંવાર નાટ્યપ્રવાસ કરતી…

વધુ વાંચો >