Arjunayana – an ancient republican tribal people

આર્જુનાયન

આર્જુનાયન : પ્રાચીન સમયના આદિવાસી લોકો. તેઓ પાંડવોમાંના અર્જુન અથવા તે નામના હૈહય કુળના રાજામાંથી ઊતરી આવ્યાનો દાવો કરે છે. આગ્રા અને મથુરાની પશ્ચિમે રાજસ્થાનમાં ભરતપુર તથા અલવરની આસપાસ તેમનું ગણરાજ્ય હતું. તેમના ગણરાજ્યના સિક્કા ઈ. પૂ. પ્રથમ સદીનાં છેલ્લાં વર્ષોના બ્રાહ્મી લિપિના ‘आर्जुनायनानाम् जयः ।’ લખેલા મળ્યા છે. એમના…

વધુ વાંચો >