ankhi ram sarup
અણખી, રામસરૂપ
અણખી, રામસરૂપ (જ. 1932, ધૌલા, જિ. સંગરૂર, પંજાબ) : પંજાબી નવલકથાકાર. ‘કોઠે ખડકસિંહ’ નામની તેમની કૃતિને 1987ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમણે પંજાબીમાં એમ. એ.ની ડિગ્રી મેળવવા ઉપરાંત શિક્ષણના વિષયમાં સ્નાતકની ડિગ્રી મેળવી. શાળાના શિક્ષક તરીકે જીવન સમર્પિત કરી દીધું. મુખ્યત્વે નવલકથાકાર હોવા છતાં તેમણે સાહિત્યનાં અન્ય…
વધુ વાંચો >