Anami – Ranjitbhai Mohanlal Patel – Gujarati author- poet and critic

અનામી

અનામી (જ. 26 જૂન 1918, ડભોડા જિ. ગાંધીનગર; અ. 25 મે 2009) : ગુજરાતી ભાષાના શિષ્ટ કવિ અને વિવેચક. મૂળ નામ રણજિતભાઈ મોહનલાલ પટેલ. વતન દહેગામ નજીક ડભોડા. એમ.એ., પીએચ.ડી. સુધીનું શિક્ષણ. શામળકૃત ‘સિંહાસનબત્રીસી’નું સંશોધન-સંપાદન એમણે પીએચ.ડી.ની પદવી નિમિત્તે કરેલું. વર્ષો સુધી નડિયાદની જે. ઍન્ડ જે. કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક રહ્યા…

વધુ વાંચો >