Agyeya – Sachchidananda Hirananda Vatsyayan – an Indian writer – poet – novelist – literary critic – journalist – translator and revolutionary in Hindi language.

અજ્ઞેય (સચ્ચિદાનંદ હીરાનંદ વાત્સ્યાયન)

અજ્ઞેય (સચ્ચિદાનંદ હીરાનંદ વાત્સ્યાયન) (જ. 7 માર્ચ 1911, કસિયા, જિ. ગોરખપુર, ઉત્તરપ્રદેશ; અ. 4 એપ્રિલ 1987, નવી દિલ્હી) : જ્ઞાનપીઠ પુરસ્કાર-વિજેતા, આધુનિક હિન્દી સાહિત્યકાર તથા પત્રકાર. પિતા હીરાનંદ પુરાતત્ત્વ વિભાગના ઉચ્ચ અમલદાર હોવાથી લખનૌ, ચેન્નાઈ, લાહોર, એમ જુદે જુદે સ્થળે શિક્ષણ લેવાનું થયું. તે નિમિત્તે ભિન્નભિન્ન ભાષાભાષીઓના સંપર્કમાં આવતાં તે…

વધુ વાંચો >