Abhay Khatau-Due to physical disabilities art was a blessing for him-he received his childhood lessons from Guru Pulin Bihari Dutt

ખટાઉ, અભય

ખટાઉ, અભય (જ. 1927, મુંબઈ; અ. 1998) : નાનપણથી જ શારીરિક ખોડના કારણે કલાસર્જન તેમને આશીર્વાદરૂપ નીવડ્યું. 1946થી બાળકલાના પાઠો તેમને ગુરુ પુલિનબિહારી દત્તે આપેલા. તેમની પાસેથી કલાશાળામાં ગયા વિના ભારતીય ગ્રામજીવનનાં પ્રસંગચિત્રો શીખવા મળ્યાં. વિશ્વના વિવિધ પ્રવાસો દ્વારા નૃત્ય, નાટક અને કલાવીથિઓનું નિરીક્ષણ કરવાનું શ્રેય પ્રાપ્ત થયું. તેમનાં ચિત્રના…

વધુ વાંચો >