હૃદ્-સ્નાયુરુગ્ણતા (cardiomyopathy)

હૃદ્-સ્નાયુરુગ્ણતા (cardiomyopathy)

હૃદ્-સ્નાયુરુગ્ણતા (cardiomyopathy) : હૃદયના સ્નાયુના રોગોનો સમૂહ. તેને હૃદ્-સ્નાયુરોગિતા પણ કહેવામાં આવે છે. હૃદયના સ્નાયુમાં ચેપ કે ઝેરી અસર લાગે ત્યારે ઉદભવતા વિકારને હૃદ્-સ્નાયુશોથ (myocarditis) કહે છે. સૌથી વધુ કોકસેકી વિષાણુઓથી ચેપ લાગે છે. તેનો ચેપ લાગવાનાં પ્રમુખ કારણોમાં કોર્ટિકોસ્ટીરૉઇડ, વિકિરણ-ચિકિત્સા તથા પ્રતિરક્ષાદાબી ઔષધોના ઉપયોગનો સમાવેશ થાય છે. ક્યારેક અગાઉ…

વધુ વાંચો >