હુસૈન, શહનાઝ

હુસૈન, શહનાઝ

હુસૈન, શહનાઝ (જ. 5 નવેમ્બર, 1944, હૈદરાબાદ) : આયુર્વેદિક સૌંદર્ય પ્રસાધનોનાં પ્રણેતા અને ભારતનાં અગ્રણી મહિલાઉદ્યોગપતિ. વિશ્વભરમાં પ્રશંસા અને ખ્યાતિ મેળવનારાં શહનાઝ હુસૈન પિતા નસીર ઉલ્લાહ બેગ અને માતા સઈદાબેગમનાં તેઓ પુત્રી છે. તેમના પિતા અલાહાબાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા. તેમનાં માતા હૈદરાબાદ નિઝામનાં વંશજ અને ચુસ્ત રૂઢિવાદી મુસ્લિમ હતાં. દસ…

વધુ વાંચો >