હુજે આતમ જો મૌત (1973)

હુજે આતમ જો મૌત (1973)

હુજે આતમ જો મૌત (1973) : સિંધી નવલકથાકાર લાલ પુષ્પ (જ. 1935) રચિત નવલકથા. આ કૃતિને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1974ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. આ કૃતિ કથાસાહિત્યમાં એક અસામાન્ય પ્રયોગ ગણાય છે. કારણ તેમાં પરંપરાગત નવલકથાનાં ચીલાચાલુ મૂલ્યો તથા શૈલી સામે લગભગ પડકાર સર્જાયો છે. તેમાં કથાવસ્તુનો લગભગ સદંતર અભાવ…

વધુ વાંચો >