‘હિંદ સ્વરાજ’

‘હિંદ સ્વરાજ’

‘હિંદ સ્વરાજ’ : ગાંધીવિચારના બીજરૂપ ગાંધીજીનું પ્રથમ પુસ્તક. ‘હિંદ સ્વરાજ’ 1909ના નવેમ્બરની 13થી 22મી તારીખના દિવસોમાં ગુજરાતીમાં લખાયું હતું. સમગ્ર પુસ્તક ઇંગ્લૅન્ડથી દક્ષિણ આફ્રિકા જતાં સ્ટીમર કિલડોનન કૅસલ પર મુસાફરી દરમિયાન લખાયેલું. પુસ્તક વાચક અને અધિપતિ વચ્ચેના સંવાદરૂપે રચાયેલું છે. વાચકે હિંદના સ્વરાજ સંબંધે પ્રશ્નો પૂછ્યા છે અને અધિપતિ(ગાંધીજી)એ તેના…

વધુ વાંચો >