‘હિંદ છોડો’ આંદોલન (1942)

‘હિંદ છોડો’ આંદોલન (1942)

‘હિંદ છોડો’ આંદોલન (1942) : સંપૂર્ણ સ્વતંત્રતા મેળવવા વાસ્તે, ગાંધીજીના નેતૃત્વ હેઠળ, ઑગસ્ટ 1942માં કૉંગ્રેસે શરૂ કરેલું આઝાદી માટેનું આખરી આંદોલન. ક્રિપ્સ મિશનની નિષ્ફળતા બાદ ગાંધીજીના વિચારોમાં પરિવર્તન થયું. ‘હરિજન’ અને ‘હરિજનબંધુ’ સાપ્તાહિકોમાં તેમણે લખ્યું કે ‘હિંદુસ્તાન પર ગમે તે વીતક ભલે વીતો, પણ તેની સાચી સલામતી હિંદમાંથી અંગ્રેજો….. વેળાસર…

વધુ વાંચો >