હસન, રઘુ (ડૉ.)

હસન, રઘુ (ડૉ.)

હસન, રઘુ (ડૉ.) (જ. 18 જાન્યુઆરી 1954) : સ્વદેશીના પ્રચારક. વર્ષ 2025માં રાષ્ટ્રપતિ દ્વારા પદ્મશ્રીથી સન્માનિત 71 વર્ષીય ડૉ. હસન રઘુ કર્ણાટકના રામનગરમાં ચાલતા સ્વદેશી લોકયુદ્ધ કલા કેન્દ્રના સ્થાપક અને નિર્દેશક છે. માત્ર 17 વર્ષની વયે 1971માં ભારત–પાકિસ્તાન યુદ્ધ દરમિયાન તોપખાના ડિવિઝનમાં યશસ્વી કામગીરી બદલ તેમને સંગ્રામ પદકથી સન્માનિત કરવામાં…

વધુ વાંચો >