સ્વામી શ્રદ્ધાનંદ

સ્વામી શ્રદ્ધાનંદ

સ્વામી શ્રદ્ધાનંદ (જ. 1856, તલવન, જાલંધર, પંજાબ; અ. 23 ડિસેમ્બર 1926, દિલ્હી) : સ્વાતંત્ર્યસૈનિક, આર્યસમાજી, હિંદુ-મુસ્લિમ એકતાના હિમાયતી, ગુરુકુલ કાંગડીના સ્થાપક. તેમનો જન્મ જાણીતા ખત્રી કુટુંબમાં થયો હતો. તેમના પિતા નાનકચંદ ઈસ્ટ ઇંડિયા કંપનીની નોકરીમાં હતા. શરૂઆતમાં સ્વામીજીનું નામ બૃહસ્પતિ રાખવામાં આવ્યું હતું; પરંતુ પછીથી તેમના પિતા તેમને મુંશીરામ નામથી…

વધુ વાંચો >