સ્તેન્ધાલ (Stendhal)

સ્તેન્ધાલ (Stendhal)

સ્તેન્ધાલ (Stendhal) (જ. 23 જાન્યુઆરી 1783, ગ્રેનોબલ, ફ્રાન્સ; અ. 23 માર્ચ 1842, પૅરિસ) : ફ્રેંચ નવલકથાકાર. (મૂળ નામ મેરી હેનરી બેઇલ) તેમની કૃતિઓમાં નિરૂપાયેલ મનોવિશ્લેષણ અને રાજકીય ચિંતનને કારણે તે ખૂબ પ્રસિદ્ધિ પામ્યા. જે જમાનાના સામાજિક વાતાવરણમાં તે જીવતા હતા, તેના કરતાં વિપરીત પ્રકારના જટિલ નાયકના પાત્રસર્જનને કારણે કથાસાહિત્યમાં નવી…

વધુ વાંચો >