સ્ટીફન નૈપ
સ્ટીફન નૈપ
સ્ટીફન નૈપ (જ. 29 સપ્ટેમ્બર 1950) (આધ્યાત્મિક નામ શ્રી નંદનંદન દાસ) : અમેરિકી લેખક, સંશોધક, વક્તા અને આધ્યાત્મિક ઉપદેશક, ભારતીય પરંપરાઓ તેમજ સનાતન (હિંદુ) ધર્મને સમજીને તેને પ્રોત્સાહિત કરતી પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત હોવાને લઈને ભારતીય સંસ્કૃતિના વૈશ્વિક રાજદૂત તરીકે પ્રસિદ્ધિ પામેલા ‘પદ્મશ્રી’ પુરસ્કૃત વિદ્વાન. નવ વર્ષની ઉંમરે પોતે કોણ છે અને…
વધુ વાંચો >