સ્કંદપ્રસાદ વી. એસ.

સ્કંદપ્રસાદ વી. એસ.

સ્કંદપ્રસાદ, વી. એસ. (જ. 6 સપ્ટેમ્બર 1949, મૈસૂર શહેર, કર્ણાટક) : ભારતીય અંગ્રેજી લેખક. તેમણે બૅંગલોર યુનિવર્સિટીમાંથી એમ.એસસી. અને વર્લ્ડ એકૅડેમી ઑવ્ આર્ટ ઍન્ડ કલ્ચર, તાઇવાનની ડી.લિટ.ની પદવીઓ મેળવી. હાલ તેઓ મેંગલોર ખાતે કૉર્પોરેશન બૅંકની વડી કચેરીમાં મુખ્ય વ્યવસ્થાપક તરીકે કાર્યરત છે. તેઓ મેંગલોરના ચેતના લિટરરી ગ્રૂપના સ્થાપક-પ્રમુખ, યુનાઇટેડ પોએટ્સ,…

વધુ વાંચો >