સૌરાષ્ટ્ર દર્પણ

સૌરાષ્ટ્ર દર્પણ

સૌરાષ્ટ્ર દર્પણ : માસિક. પંડિત મણિશંકર જટાશંકર કીકાણી દ્વારા 1865માં જૂનાગઢમાં પ્રારંભ. પંડિત મણિશંકર કીકાણી જૂનાગઢના એક જાણીતા સાક્ષર હતા અને તેમણે સમાજસુધારણાની ભાવનાથી પ્રેરાઈને આ સામયિક શરૂ કર્યું હતું. તેના તંત્રી વલ્લભજી હરદત્ત આચાર્ય હતા. આ માસિકમાં નૃસિંહપ્રસાદ હરિપ્રસાદ નામના અન્ય એક વિદ્વાનની પણ મહત્વની ભૂમિકા હતી. બ્રિટિશ સરકારની…

વધુ વાંચો >