સૌંદર્ય આણિ સાહિત્ય

સૌંદર્ય આણિ સાહિત્ય

સૌંદર્ય આણિ સાહિત્ય : બી. એસ. મરઢેકરનો જાણીતો નિબંધસંગ્રહ (1955). આ સંગ્રહ સાહિત્યિક સિદ્ધાંત અને વિવેચન વિશેનો છે. તે ત્રણ ભાગમાં વિભાજિત છે. પ્રથમ ભાગમાં 7 નિબંધો છે; જેમાં ‘સૌંદર્યપરક કથન’, ‘સૌંદર્યપરક લાગણીઓ’ અને સજાતીય પ્રશ્નોના પ્રકારની સમજૂતી છે. બીજો ભાગ 10 નિબંધોનો છે. તેમાં સાહિત્યના સૌંદર્ય અને તેની મહાનતાના…

વધુ વાંચો >