સોનાલી જહાજ

સોનાલી જહાજ

સોનાલી જહાજ : ભાવેન બરુઆ (જ. 1940) રચિત કાવ્યસંગ્રહ. ‘સોનાલી જહાજ’ 1977માં પ્રગટ થયો હતો. આ કૃતિને 1979ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય પુરસ્કાર આપવામાં આવ્યો છે. 1978માં તેને ખ્યાતનામ પબ્લિકેશન બોર્ડ ઍવૉર્ડથી પણ સન્માનિત કરાયો છે. માનવીનું આંતર-વિશ્વ અથવા માનવીનું અબુધ મન કવિનો મુખ્ય પ્રેરણાસ્રોત છે. આ કાવ્યોમાં 1963થી 1965 દરમિયાન…

વધુ વાંચો >