સૈયદ મોહંમદ જોનપુરી

સૈયદ મોહંમદ જોનપુરી

સૈયદ, મોહંમદ જોનપુરી (જ. 1443, જોનપુર; અ. 23 એપ્રિલ 1504, ફર્રાહ) : મેહદવી પંથના સ્થાપક. પોતાને હજરત મહંમદ પેગંબર સાહેબના દોહિત્ર ઇમામ હુસેનના વંશજ ગણાવતા હતા. આખું નામ સૈયદ મોહંમદ નૂરબક્ષ જોનપુરી હતું. પાંચ વર્ષની નાની ઉંમરે શાળામાં શિક્ષકોને પોતાના જ્ઞાનથી મુગ્ધ કર્યા. યુવાનીમાં લશ્કરમાં જોડાયા. ઈ. સ. 1482માં જોનપુરમાં…

વધુ વાંચો >