સેહરાઈ પિઆરા સિંઘ

સેહરાઈ પિઆરા સિંઘ

સેહરાઈ, પિઆરા સિંઘ (જ. 16 સપ્ટેમ્બર 1915, છપિયાં વાલી, જિ. મંસા, પંજાબ) : પંજાબી કવિ. બી.એ.ની પદવી મેળવ્યા બાદ તેઓ ‘સોવિયેત લૅન્ડ’ (પંજાબી), નવી દિલ્હીમાં જોડાયા અને સંયુક્ત સંપાદક તરીકે સેવાનિવૃત્ત થયા. ત્યારબાદ લેખનપ્રવૃત્તિમાં વ્યસ્ત બન્યા. તેમણે 19 ગ્રંથો આપ્યા છે. તેમના નોંધપાત્ર કાવ્યસંગ્રહોમાં ‘લગ્રન’ (1955), ‘વન-ત્રિન’ (1970), ‘ગુઝર્ગાહ’ (1979),…

વધુ વાંચો >