સેમ્મનગુડી શ્રીનિવાસ ઐયર

સેમ્મનગુડી શ્રીનિવાસ ઐયર

સેમ્મનગુડી શ્રીનિવાસ ઐયર (જ. 25 જુલાઈ 1908, તિરુક્કોડિકાવલ, જિલ્લો તંજાવૂર, તામિલનાડુ; અ. 31 ઑક્ટોબર 2003) : કર્ણાટકી સંગીતના પિતામહ તરીકે ઓળખાતા દક્ષિણ ભારતીય સંગીતના પ્રયોગશીલ સંગીતકાર. માતાપિતા વતનમાં ખેતી કરતા તથા પ્રસંગોપાત્ત, પિતા મંદિરમાં ભજનો ગાતા. વતનના ગામમાં કે તેની આજુબાજુના દસ કિમી. વિસ્તારમાં શાળા ન હોવાથી તથા દૂરની શાળામાં…

વધુ વાંચો >