સૅમ્યુલ્સન બેન્ગ્ટ આઇ.

સૅમ્યુલ્સન બેન્ગ્ટ આઇ.

સૅમ્યુલ્સન, બેન્ગ્ટ આઇ. (જ. 21 મે 1934, હેલ્મસ્ટેડ, સ્વીડન) : સન 1982ના આયુર્વિજ્ઞાન અને દેહધર્મવિદ્યાના નોબેલ પારિતોષિક વિજેતા. તેમને એસ. કે. બર્ગસ્ટ્રૉમ અને જે. આર. વૅન સાથે ત્રીજા ભાગનું પારિતોષિક પ્રાપ્ત થયું હતું. તેમણે પુર:સ્થગ્રંથિનો (prosta-glandins) અને તેને સંલગ્ન જૈવિક સક્રિય પદાર્થોના અન્વેષણ (discovery) માટે આ સન્માન પ્રાપ્ત થયું હતું.…

વધુ વાંચો >