સુહાસિની ઠાકોર

ક્રયાધિકાર યાને સફીલહક

ક્રયાધિકાર યાને સફીલહક (pre-emption) : સ્વીકૃત શરતોને અધીન વેચાતી સ્થાવર મિલકત ખરીદવાનો અગ્રહક. સફીલદારીના અધિકાર તરીકે પણ તે ઓળખાય છે. ક્રયાધિકારના કાયદા મુજબ કોઈ વ્યક્તિ તેની સ્થાવર મિલકત વેચવા માગે ત્યારે કાયદામાં નિર્દેશિત વર્ગની વ્યક્તિઓને, જો તે ઇચ્છે તો વેચાતી મિલકત ખરીદવાનો અગ્રહક આપવો પડે છે. મૂળભૂત રીતે તે એક…

વધુ વાંચો >