સુસ્મિતા મ્હેડ

કુસુમમાળા

કુસુમમાળા (1887) : ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ વિવેચક અને કવિ નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયાનો પ્રથમ કાવ્યસંગ્રહ. પાલગ્રેવના ‘ગોલ્ડન ટ્રેઝરી’ ગ્રંથ ચારના સહૃદયી પરિશીલનથી ઉદભવેલા સંસ્કારો સંગ્રહમાંનાં કાવ્યોમાં ઝિલાયેલ છે. અંગ્રેજી ઊર્મિકવિતાની અસર નીચે ઘડાયેલી ગુજરાતી કવિતાનું પૂર્ણ અને નૂતન અર્વાચીન કળારૂપ સૌપ્રથમ ‘કુસુમમાળા’માં જોવા મળે છે. એ ર્દષ્ટિએ તે ગુજરાતી કવિતાના વિકાસમાં…

વધુ વાંચો >

જ્યોતિસંઘ

જ્યોતિસંઘ : સ્ત્રીઓના સર્વાંગી વિકાસની ભાવનાથી સ્થપાયેલી સંસ્થા. સ્થાપના 1934. 1930ની સ્વાતંત્ર્ય-લડતમાં ગાંધીજીએ ભારતીય નારીને સામેલ કરી. અમદાવાદના ઉદ્યોગપતિ અંબાલાલ સારાભાઈનાં મોટાં દીકરી મૃદુલા લડતમાં જોડાયાં. 1933માં લડત સમેટાઈ ત્યાં સુધી બહેનોમાં ઉત્સાહનો જુવાળ ચાલુ રહ્યો. તત્કાલીન સમાજ રૂઢિચુસ્ત, અજ્ઞાન અને વહેમથી પીડાતો હતો. સ્ત્રીઓની સ્થિતિ દયનીય હતી. લડત સમેટાતાં…

વધુ વાંચો >