સુર્વે નારાયણ

સુર્વે નારાયણ

સુર્વે, નારાયણ (જ. 1926, મુંબઈ) : આધુનિક મરાઠી દલિત સાહિત્યના અગ્રણી સર્જક અને પુરસ્કર્તા, જીવનવાદી કવિ. મુંબઈની કમલા કાપડ મિલના એક મહિલા કામદાર કાશીબાઈને 1926માં માહિમના ભેજવાળા વિસ્તારના એક ઉકરડા પરથી લાવારિસ હાલતમાં પડેલું એક નવજાત શિશુ મળ્યું અને પુત્રપ્રાપ્તિના આનંદમાં વિભોર બની ગયેલી આ મહિલા અને તેના પતિએ તેને…

વધુ વાંચો >