સુરેન્દ્રનગર (જિલ્લો)

સુરેન્દ્રનગર (જિલ્લો)

સુરેન્દ્રનગર (જિલ્લો) : ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. આ જિલ્લો સૌરાષ્ટ્ર, કચ્છ અને તળગુજરાતને સાંકળે છે. ભૌગોલિક સ્થાન : તે 22° 07´થી 23° 32´ ઉ. અ. અને 70° 58´થી 72° 11´ પૂ. રે. વચ્ચેનો 10,489 ચોકિમી. (ગુજરાત રાજ્યના ભૂમિભાગનો 5.53 %) જેટલો વિસ્તાર…

વધુ વાંચો >