સુરાહી (1963)

સુરાહી (1963)

સુરાહી (1963) : સિંધી કવિ લેખરાજ કિશનચંદ ‘અઝીઝ’ રચિત કાવ્યસંગ્રહ. આ કૃતિને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1966ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. ‘અઝીઝ’નો જન્મ 1904માં સિંધ(હવે પશ્ચિમ પાકિસ્તાનમાં)માં જમીનદાર કુટુંબમાં થયો હતો. યુવાવસ્થામાં જ તેમણે કાવ્યલેખનનો પ્રારંભ કર્યો. ઉત્તરોત્તર રસ પડતો જવાથી તેમણે અરબી છંદોરચનાશાસ્ત્ર પર પ્રભુત્વ મેળવી લીધું. વ્યવસાયે તેઓ શિક્ષક…

વધુ વાંચો >