સુબ્રમનિયન એસ. ઐયર

ડાયાલિસિસ (પારગલન ચિકિત્સા) (આયુર્વિજ્ઞાન)

ડાયાલિસિસ (પારગલન ચિકિત્સા) (આયુર્વિજ્ઞાન) : મૂત્રપિંડની નિષ્ફળતાના વિકારમાં લોહીમાંની અશુદ્ધિઓને દૂર કરવાની સારવાર. ભૌતિકશાસ્ત્રમાં અપૂર્ણ પારગલનશીલ (semipermeable) પડદાની મદદથી આપેલા દ્રાવણમાંના દ્રાવ્ય પદાર્થોની સાંદ્રતા (concentration) બદલવાની પ્રક્રિયાને પારગલન (dialysis) કહે છે. આ પ્રકારનો પડદો કૃત્રિમ હોય અથવા પેટમાંની પરિતનકલા (peritoneum) હોઈ શકે. આવા પડદાની એક બાજુ પર વધારે સાંદ્રતાવાળાં ચોક્કસ…

વધુ વાંચો >