સુનિલ કોઠારી

કૃષ્ણમૂર્તિ યામિની

કૃષ્ણમૂર્તિ યામિની : વિખ્યાત ભારતીય નૃત્યકલાકાર. તેમના પિતા પ્રો. કૃષ્ણમૂર્તિ સંસ્કૃતના પ્રખર વિદ્વાન હતા. મૂળે તે આંધ્રપ્રદેશના મદનાપલ્લી ગામના વતની. બાલ્યકાળથી યામિનીનો ઉછેર સંસ્કારી વાતાવરણમાં થયો હતો. પાંચ સંતાનોમાં યામિની સૌથી મોટાં. બે ભાઈઓ તથા બીજી બે નાની બહેનો હતી. યામિનીને બાલ્યકાળથી જ નૃત્યની નૈસર્ગિક બક્ષિસ હતી. એટલે પાંચ વર્ષની…

વધુ વાંચો >