સુનહરે (1955)

સુનહરે (1955)

સુનહરે (1955) : અમૃતા પ્રીતમ (જ. 1919; અ. 31 ઑક્ટોબર 2005)-રચિત કાવ્યસંગ્રહ. તેમાં ઊર્મિકાવ્યો સંગૃહીત છે. આ કૃતિ બદલ કવયિત્રીને 1956ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. અમૃતા પ્રીતમ જ્યારે પ્રખ્યાત ઉર્દૂ ભારતીય કવિ સાહિર લુધિયાનવીના સંપૂર્ણ અને ઉત્કટ પ્રેમમાં હતાં ત્યારે આ કૃતિ તેમને 1953માં અર્પણ…

વધુ વાંચો >