સુધીર ખાંડેકર

ખરે, પં. નારાયણ મોરેશ્વર

ખરે, પં. નારાયણ મોરેશ્વર (જ. 1889, તાસગાંવ, જિ. સતારા; અ. 6 ફેબ્રુઆરી 1938) : ગાંધીજીના અંતેવાસી અને જાણીતા શાસ્ત્રીય સંગીતકાર. પિતા સાધારણ સ્થિતિના ગૃહસ્થ બ્રાહ્મણ હતા અને તેમને કુલ ચાર સંતાન હતાં. નારાયણના નાના એક પ્રસિદ્ધ ગાયક હતા. તેમની માતા પણ મધુર કંઠ ધરાવતાં હતાં. તેમનામાં બાળપણથી જ સંગીતના સંસ્કાર…

વધુ વાંચો >