સુજ્ઞા નલિન શાહ

મુખરજી, શાંતિસુધા મણિમોહન

મુખરજી, શાંતિસુધા મણિમોહન (જ. 4 જાન્યુઆરી 1909, કૉલકાતા; અ. 7 જૂન 1984, અમદાવાદ) : ભૂસ્તરશાસ્ત્રના જાણીતા પ્રાધ્યાપક. પૂરું નામ શાંતિસુધા મણિમોહન મુખરજી. કૉલકાતાના ઉચ્ચ બંગાળી કુટુંબમાં જન્મ. શાળાથી કૉલેજ સુધીનો અભ્યાસ કૉલકાતામાં. ભૂસ્તરશાસ્ત્ર અને ભૂગોળના વિષયો સાથે ત્યાંની પ્રેસિડન્સી કૉલેજમાંથી એમ. એસસી. થયા. તેમાં યુનિવર્સિટીમાં પ્રથમ વર્ગમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત…

વધુ વાંચો >