સુકૃતકીર્તિકલ્લોલિની

સુકૃતકીર્તિકલ્લોલિની

સુકૃતકીર્તિકલ્લોલિની : આચાર્ય ઉદયપ્રભસૂરિએ વસ્તુપાલનાં સુકૃત્યોની પ્રશસ્તિ રૂપે રચેલ કાવ્ય. તેમાં અણહિલવાડના રાજાઓનું કવિત્વમય વર્ણન કર્યા પછી મંત્રી વસ્તુપાલ-તેજપાલનાં ધાર્મિક કાર્યોનો ગુણાનુવાદ કર્યો છે. મંત્રી વસ્તુપાલે ઈ. સ. 1221માં શત્રુંજયની યાત્રા કરી હતી. તે વખતે આ કાવ્યની રચના થયેલી જણાય છે. ત્યાં ઇન્દ્રમંડપમાં આ કાવ્ય ઉત્કીર્ણ કરવામાં આવ્યું હતું. આ…

વધુ વાંચો >