સીતારામૈયા ડૉ. પટ્ટાભી ભોગરાજુ

સીતારામૈયા ડૉ. પટ્ટાભી ભોગરાજુ

સીતારામૈયા, ડૉ. પટ્ટાભી ભોગરાજુ (જ. 24 ડિસેમ્બર 1880, ગુંડુગોલાણુ, જિ. વેસ્ટ ગોદાવરી; અ. 17 ડિસેમ્બર 1959) : સ્વાતંત્ર્યસૈનિક, મધ્યપ્રદેશના ગવર્નર, કૉંગ્રેસના ઇતિહાસકાર અને પત્રકાર. તેમના પિતા સુબ્રહ્મણ્યમ્ પોતાના ગામના ‘કર્ણમ્’ તરીકે માસિક આઠ રૂપિયા પગાર મેળવતા હતા. તેઓ આંધ્ર-નિયોગી બ્રાહ્મણ હતા. તેઓ બાળક હતા ત્યારે પિતાનું અવસાન થવાથી માતા ગંગામ્માએ…

વધુ વાંચો >